શ્રી ગણેશાય નમઃ
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું છે
ભગવાન શ્રી રાધાકૃષ્ણજીના અખૂટ કૃપાથી
અ.સૌ. લાવણ્યા અને શ્રી જીતેશ ભરતભાઈ મોદી ના સુપુત્ર
ચિ. ગૌરવ ના ધર્મપત્ની
અ.સો. ગાયત્રી
ના સીમંત વિધિનું શુભ મુહૂર્ત સેવા ૨૦૨૪ ના વૈશાખ વદ પાંચમ ને
મંગળવાર તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ કલાકે રાખેલ છે.
તો આ શુભ પ્રસંગે આપશ્રી સપરિવાર સાદર આમંત્રિત પધારશો.
❋ સ્વરૂચિ ભોજન ❋
શનિવાર, ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬,
સવારે ૧૧:00 કલાકે રાખેલ છે.
❋ નિમંત્રક ❋
શ્રી ભરતભાઈ દિલીપભાઈ મોદી
શ્રી જીતેશ ભરતભાઈ મોદી
શ્રી શ્રેયસ ભરતભાઈ મોદી
❋ શુભ સ્થળ ❋
ઐશ્વર્યા લૉન્સ, લો કોલેજ પાસે
મુંબઈ-પુણે રોડ,
પુણે
સીમંત સંસ્કાર
